News & Update for Shree Tragad Soni Members

  • ડાકોર ખાતે ધજા પૂજા, ધજા ચડાવા અને રાજભોગ પ્રસાદીનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ ::

ડાકોર ખાતે ધજા પૂજા, ધજા ચડાવા તથા રાજભોગ પ્રસાદીનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ ગુજરાતના પ્રસિદ્ધ તીર્થધામ ડાકોર ખાતે તારીખ 31/01/2026ના રોજ ભગવાન રણછોડરાયજીના પાવન મંદિરે ધજા પૂજા તથા ધજા ચડાવાનો ધાર્મિક કાર્યક્રમ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે આયોજિત થયો. આ શુભ પ્રસંગે ત્રાગડ સોની પ્રગતિ મંડળ, સુરત તથા સમસ્ત ત્રાગડ સોની મંડળના આશ્રય હેઠળ આશરે 200 જેટલા ભાવિક ભક્તો ડાકોર પધાર્યા હતા. વહેલી સવારે વિધિવત પૂજા-અર્ચના, મંત્રોચ્ચાર અને ધજા વિધિ કરીને ભગવાન રણછોડરાયજીને ધજા અર્પણ કરવામાં આવી. સમગ .....!!

View More